Thursday, 8 March 2012

                      ઘડીયા નું નવું ગણિત

              ઘડિયા નું જ્ઞાન જીવન પર્યંત માણસ માટે જરૂરી છે. તેમાંય પલાખા માટે માનવી આજીવન વલખા મારતો હોય છે.  આવો ...
પલાખા માટે નવો અખતરો કરીએ.કદાચ  કામ લાગી જાય.

          સામાન્ય રીતે એકા ના ઘડિયા બધાને આવડતા હશે.એકના ઘડિયા પર થી અગિયાર ના ઘડિયા ના પલાખા પર જવું સરળ છે. 


ધારો કે   ૭ * ૫ = ૩૫  થાય એ ખબર છે. તો ૧૭ *  ૫ =  કેટલા તે શોધવું હોય તો 

         ગુણક ની સંખ્યા માં ગુનાન્ફળ ની સંખ્યા ઉમેરીએ  તે જવાબ માટે દસક ની સંખ્યા થશે. તથા  અગાઉ એકા ના ઘડિયા ના ગુનાન્ફળ  નો એકમ કાયમી રહેશે     
              ઉદાહરણ તરીકે .........

        ૮ *   =   તો ૧૮ * ૫ =  ?
               જવાબ :  દશક નો અંક   :  + =
                             એકમ નો અંક  :૦ [એકાના ઘડિયા ના ગુનાન્ફળ  નો એકમ કાયમી ]  
                              આમ જવાબ થશે  =  


  આપનો અભિપ્રાય આપશો તો ગમશે ..........    ફોન  :9879629895

તારા જેવો બીજો કોઈ યાર નથી
પ્રભુ તારી લીલા નો કોઈ પાંર નથી
સારા જગત ને રંગનાર
તારા જેવો બીજો કોઈ કલાકાર નથી. 


        સંકલ્પ વિના શક્ય નથી , તું રોક નયનના આંસુ માંથી ,
        હાથ ની મુઠ્ઠી તો ખોલી જો , રેખાઓ બધી બદલાઈ જશે .

આચાર્ય ની પરીક્ષા નજીક હતી.  અધૂરામાં પૂરું પગે ફેકચર હતું.વાર્ષિક નિરિક્ષન  ની તારીખ ગોઠવાયેલ  હતી. પરીક્ષાની કોઈ તૈયારી હતી નહિ. પ્રરીક્ષા આપવા જવું કે નહિ તેની દ્વિધા  હતી ,પરંતુ '' હિંમતે મર્દા તો મદદે ખુદા'' એમ વિચારી પરીક્ષા  આપવા અમદાવાદ ગયો.ત્રીજા મળે હિંમત કરી દાદરા ચઢી પહેલી વાર ઓં.એમ..આર. સીટ ભરી પાછા આવ્યો.  પરિણામ જોયું તો ૧૦૨+૨=૧૦૪. ત્યારે ઉપરનું વાક્ય ખાસ યાદ આવ્યું.